વિશિષ્ટ બાળકોના સંદર્ભે પ્રત્યાયનના કૌશલ્યો
કોર્ષ – ૩૦૨ સમાવિષ્ટ શાળાની રચના વિશિષ્ટ બાળકોના સંદર્ભમાં પ્રત્યાયનના કૌશલ્યો “પ્રત્યાયન એટલે વાતચીત” વર્ગખંડમાં બાળકો સાથે શિક્ષકો એ શિક્ષકો શાથે બાળકો કરતા હોય તેને પ્રત્યાયન થયું હોય તેમ કહેવાય. વિશિષ્ટ બાળકો અલગઅલગ રીતે પોતાની રજૂઆત કરતા હોય છે. તેને પ્રત્યાયન થયું કહેવાય છે. વિશિષ્ટ બાળકોમાં પ્રતિભાશાળી, મંદ બુદ્ધિ,મુક બધીર,મુંગા,અંધત્વ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો અલગઅલગ પ્રવૃત્તિ કરવી પડે છે.જો વિદ્યાર્થી પ્રતિભાશાળી હોયતો તેને મંદ બુદ્ધિના બાળક સાથે પ્રત્યાયન કરીએ તે રીતે વાતચીત કરવામાં આવેતો તેને સંતોષ થતો નથી,તે તેને હતાશા જેવું લાગે છે. આના કારણે વિશિષ્ટ બાળકની જરૂરીય...